સહજપણે ઉમેરાયા-ઉમાશંકર જોશી

                મરાઠી તેમ જ કોંકણીના પ્રસિદ્ધ કવિ બાલકૃષ્ણ બોરકરે કાલિદાસના ‘મેઘદૂત’નો સમશ્લોકી અનુવાદ આપ્યો છે. ક્યાંય ચારની વધુ લીટીઓ કરવી પડી નથી. નવાઈની વાત એ છે કે મૂળમાં નથી તે પ્રાસ એમના અનુવાદમાં સહજપણે ઉમેરાયા છે.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.