પીડિતોનાં ગીતો-ઉમાશંકર જોશી

                        પીડિતો પ્રત્યેના સમભાવનાં ગીતો અંગે કોઈની સૌથી વધુ સજ્જતા હોય, તો તે મેઘાણીની હતી. અને સંભવ છે કે કોઈનાં પણ એ જાતનાં બે-ચાર ગીતો જીવતાં રહે, તો મેઘાણીનાં ‘કવિ, તને કેમ ગમે ?’, ‘ઘણ રે બોલે ને -’ જેવાંને માટે કદાચ સૌથી વધારે તક છે.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.