પરમ દાન-રવીન્દ્રનાથ ઠાકુર

            કીર્તિની વાત જવા દો. ભાગ્યનું પરમ દાન પ્રીતિ છે, કવિપક્ષે તે જ શ્રેષ્ઠ પુરસ્કાર છે. જે મનુષ્ય કામ કરે છે તેનું વેતન કીર્તિ આપીને ચૂકવી શકાય. આનંદ દેવાનું જ જેનું કામ છે, એનું પ્રાપ્ય પ્રીતિ વિના ચૂકવી શકાતું નથી.

રવીન્દ્રનાથ ઠાકુર

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.