વળાયે નહીં પાડ – નર્મદાશંકર દવે (નર્મદ)

ખરેખાત મા-પુત્રા સંબંધ કેવો,
ખરે જાણવો પૃથિવી ને વૃક્ષ જેવો !
કૃતઘ્ઘ્ની છતાં વહાલ તો આણતાં જી,
વળાયે નહીં પાડ માયાળુ માજી !

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.