સ્મશાનયાત્રા

પંચાંગ પ્રમાણે
દર માસે
ચંદ્રોદય થાય છે
અને
દર માસે
(ન જન્મેલા)
એક શિશુની
સ્મશાનયાત્રા નીકળે છે.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book