આહુતિ

જ્યોં કી ત્યોં ધરિ દીની ચદરિયા

— કબીર

અહિંસાના માર્ગની ટૂંકો
યમનિયમાદિનું પાલન છે,
પણ.
અંતિમ શિખર તો
આત્મવિસર્જન છે.

— મહાદેવભાઈ

કર લે સિંગાર ચતુર અલબેલી
સાજન કે ઘર જાના હોગા!

— કબીર

હાથમાં કલમ લઈને પ્રસન્નતાથી પ્રાણ
છોડવાની શક્તિ એનામાં તો છે.

— ગાંધીજી

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.